Padmavat Media
ताजा खबर
करिअरगुजरातटॉप न्यूज़देशराज्यशिक्षा

પ્રેરણાજન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કુપોષણ મુક્ત શિક્ષા યુક્ત અભિયાન

પ્રેરણાજન સહયોગ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમાં કુપોષણ મુક્ત શિક્ષા યુક્ત અભિયાન

અમદાવાદ / જયકુમાર સંત સંવાદદાતા :   પ્રેરણાજન સહયોગ ફોઉંડેશન સંસ્થા છેલ્લા છ વર્ષથી ગરીબ બાળકો અને પરિવારો માટે કાર્યરત છે.

નારોલથી આ સંસ્થા દ્વારા કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું અને આજે સમગ્ર અમદાવાદમાં વેન દ્વારા ગરીબ ઝૂંપડપટ્ટીના લોકોને બંને સમય જમવાનું પૂરું પાડે છે.

આ સાથે ગરીબ બાળકોને ભણાવા માટે પણ સંસ્થા ખુબજ કાર્યરત છે. થોડો સમય રસ્તા પાર ભાણાયાં પછી બાળકોને સરકારી સ્કૂલમાં પણ મોકલવામાં આવે છે.

આ કાર્ય વિશે વાત કરતા શ્રી અનિલ શર્મા (પ્રેસિડેન્ટ), દ્વારા જણાવામાં આવ્યું હતું કે, અમદાવાદમાં ‘કુપોષણ મુક્ત શિક્ષા યુક્ત’ અભિયાન અંતર્ગત હમારો હેતુ દરેક બાળક પોતે ભણવા માટે જાય અને રસ્તે ભીખ ના માંગે અને તેની જરૂરિયાત પુરી પાડી શકે શકે તે માટેનો છે. આ માટે હમે તેઓને ભણતર આપી રહ્યા છીએ. સમય સાથે હમે વધુથી વધુ લોકોને હમારી સાથે જોડીને આ કાર્યને ખુબજ સારી રીતે આગળ વધારીશુ.

Related posts

श्री गातोड़ जी बावजी मंदिर के प्राण प्रतिष्ठा महोत्सव में प्रतिमाएं स्थापित व कलश की स्थापना कर ध्वज के साथ हुआ संपन्न।

Padmavat Media

गंगा की धारा ने बदला अपना रुख अचानक गंगा का जलस्तर बढ़ने से ग्रामीणों में दहशत का माहौल

Padmavat Media

रक्तदान शिविर: रीको निदेशक परिहार के जन्मदिन पर रक्तदान शिविर 7 जुलाई को 

Padmavat Media
error: Content is protected !!